કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે બુધવારે તેમની ચિંતા દૂર કરવા અંગે ટેકાના લઘુતમ ભાવની સિસ્ટમ ચાલુ રાખવા અને કૃષિ...
બ્રિટિશ શીખ લેબર સાંસદ તન્મનજીતસિંહ ઢેસીના નેતૃત્વ હેઠળના 36 જેટલા ક્રોસ પાર્ટી એમપીના જૂથે યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને એક પત્ર લખીને ભારતના નવા...
ભારતમાં કૃષિ વિષયક સુધારા સામે ભારતના પાટનગર નવી દિલ્હી અને તેની ફરતે આવેલા રાજ્યોની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અને વિરોધ પ્રદર્શનના ટેકામાં...
નેપાળ અને ચીન દ્વારા વિશ્વના સૌથી ઉંચા પર્વત શિખર - માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇની નવેસરથી માપણી પછી સંયુક્ત રીતે મંગળવારે જાહેરાત કરાઈ છે, જે મુજબ...
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનનો ભાવ ડોઝ દીઠ 250 રૂપિયા (3.39 ડોલર) રહેવાની ધારણા છે. કંપની વેક્સિનના સપ્લાય માટે ભારત સરકાર સાથે કોન્ટ્રાક્ટ...
જાણીતા ભારતીય પત્રકાર સલિલ ત્રિપાઠીએ બાબરી ધ્વંસની તીથિ તથા ભારતીય લોકશાહીના ઘટતા મૂલ્યો વિષે ટ્વિટ કરતાં તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતુ અને તેના પગલે...
અમેરિકાના અનેક સાંસદોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે, તેમણે અપીલ પણ કરી છે કે નવા કૃષિ કાયદા સામે તેમને શાંતિપૂર્ણ રીતે...
ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની WHO ફાઉન્ડેશનના CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે આ નવા...
નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલી ખેડૂત નેતાઓને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે સાંજે સાત વાગ્યે ખેડુતોને મળવા બોલાવ્યાં છે. ખેડૂતોએ આપેલા...
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાનની દેશમાં આંશિક અસર થઈ હતી. મોટા ભાગના રાજ્યોમાં જનજીવન અને વાહન વ્યવહાર...