લંડન આખામાં વિવિધ જાતી, ધર્મ અને દેશના લોકો રહે છે તથા વિવિધ ભાષાઓ પણ બોલાય છે. સામાન્ય રીતે આપણને લાગે કે લંડનના વેમ્બલી અને...
ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,328 થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે. હવે ભારત અમેરિકા, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત એ...
કોવિડ-19ના પોઝીટીવ ઇટાલિયન પ્રવાસીએ સંપૂર્ણપણે સાજા થઇને હોસ્પિટલમાંથી રજા લેતા ડોક્ટર્સનો આભાર માનીને કેરળને સલામત ગણાવ્યું હતું. 40 વર્ષના રોબર્ટો ટોનિઝોને વર્કાલાની મુલાકાત વખતે...
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલના એક સ્ટાફના પરિવારના સભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં સંકુલના 125 સ્ટાફ ક્વાર્ટર્સ સીલ કરવામાં આવ્યા છે અને તેમાં વસનારાઓને...
કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને...
દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા હવે 18,539 પહોંચી છે અને કુલ 592 લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ...
યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’યુકે સરકાર એરલાઇન્સ સાથેના વિશેષ ચાર્ટર ડીલ દ્વારા દક્ષિણ એશિયાના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી કોરોનાવાયરસના કારણે...
છેલ્લા પખવાડિયામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં મોતને ભેટેલા લગભગ અડધા એટલે કે 47 ટકા શીખના મૃત્યુ પાછળ કોવિડ-19 જવાબદાર હોવાનો દાવો કરી શીખ ફેડરેશન અને અન્ય...
પાલઘર મોબ લિન્ચિંગના મામલામાં સોમવારે ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે કેટલાક રાજ્યોમાં 20 એપ્રિલે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી દીધી છે. પરંતુ, તેલંગાણા, પંજાબ અને દિલ્હીએ સોમવારથી કોઇ...