ભારતમાં કોરોનાના કેસનો આંક 70 લાખને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધી આશરે 60 લાખ લોકો કોરોનામુક્ત બન્યા છે. કોરોનાના કેસની સંખ્યા 60 લાખે...
ચારધામ મંદિરના દ્વારા હવે દેશભરના શ્રદ્ધાળુ માટે ખૂલી ગયા છે. ઉત્તરાખંડની બહારના રાજ્યોના પ્રવાસીઓ માટે કોવિડ-19નો ફરજિયાત ટેસ્ટનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. શુક્રવારે...
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેસનો આંકડો 69.77 લાખ થઈ ગયો છે, જે આજે શનિવારે 70 લાખને પાર થઈ જવાની પ્રબળ સંભાવના છે. પરંતુ સાથોસાથ સારી અને રાહતની બાબત એ છે કે એક્ટિવ કેસનો આંકડો ઘટીને નવ લાખથી ઓછો થયો છે. કારણ કે, નવા કેસની સામે સાજા થઈ રહેલા દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારે ભારતમાં 73 હજાર 220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82 હજાર 292 દર્દી સાજા થયા છે. આ સતત 20મો દિવસ હતો, જ્યારે નવા કેસ 90 હજારથી નીચે રહ્યો હતો....
ગુજરાતના સતત ઔદ્યોગિક પ્રવૃત્તિથી વ્યસ્ત રહેતા કંડલા અને દિલ્હી વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ શરૂ થઇ રહી છે. આ ફ્લાઇટ બપોરે 2:55 કલાકે કંડલા એરપોર્ટ...
ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે કાળા નાણાની માહિતીનાં આદાન પ્રદાનની નવી વ્યવસ્થા હેઠળ ભારતને પોતાના નાગરિકોનાં સ્વિસ બેંક ખાતાની બીજી યાદી સ્વિત્ઝર્લેન્ડ સરકાર પાસેથી શુક્રવારે...
બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાયબસા ટ્રેઝરી કેસમાં ઝારખંડની હાઇ કોર્ટે શુક્રવારે જામીન મંજૂર કર્યા હતા, પરંતુ ધુમકા ટ્રેઝરી કેસ હજુ...
રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. અગાઉ રામવિલાસ પાસવાન પાસે આ મંત્રાલય હતી અને...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવ ઓક્ટોબરે જણાવ્યું હતું કે ઊંચા મૂલ્યના ટ્રાન્ઝેક્શન માટે વપરાતા રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) ડિસેમ્બરથી ચોવીસે કલાક ઉપલબ્ધ...
ભારતમાં એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા નવ લાખથી નીચે ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસ કુલ કેસના 12.94 ટકા છે....
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ આઠ ઓક્ટોબરે નાણા નીતિની સમીક્ષામાં વ્યાજદરને સ્થિર રાખ્યા છે. મધ્યસ્થ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર (રેપો રેટ) ચાર ટકાએ સ્થિર રાખ્યાં છે,...