વિરોધપક્ષોના જોરદાર વિરોધ વચ્ચે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બે ખરડાને ધ્વની મતથી રવિવારે બહાલી આપવામાં આવી હતી. શુક્રવારે લોકસભાએ કૃષિ સંબંધિત બિલોને મંજૂરી આપી...
ભારતમાં કોરોનામાંથી દૈનિક રિકવરીની સંખ્યા નવા કેસની સંખ્યા કરતાં વધી ગઈ છે. રવિવારે સતત બીજા દિવસે નવા કેસ કરતાં રિકવરીની સંખ્યા વધું રહી હતી....
સાંસદોમાં કોરોના વાઇરસના સંક્રમણની ચિંતાને કારણે સંસદના હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રને ટૂંકાવી દેવામાં આવે તેવી શક્યતા છે. આ સત્ર આગામી સપ્તાહના મધ્ય ભાગમાં...
ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા રેલવે સેવા શરૂ કરવામાં આવ્યા બાદ તેમને જ ટિકિટના દર નક્કી કરવાની છૂટ આપવામાં આવશે. આ પાછળનો મુખ્ય હેતુ રોકાણકારોને...
ચીની નાગરિકોએ ભારત સરકારના નેટવર્ક પર સાઇબર એટેક કર્યો હોવાની માહિતી અમેરિકાથી આવી હતી. અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય નેટવર્ક સહિત અમેરિકા અને વિદેશની 100...
ભારતીય રેલવે મોટા સ્ટેશન્સમાંથી ટ્રેનમાં બેસતા મુસાફરો પાસેથી ટૂંકસમયમાં ટોકન યુઝર ફી વસૂલ કરવાનું ચાલુ કરશે. આ પગલાંથી રેલવેની ટિકિટ મોંઘી થશે. રેલવે સ્ટેશનના...
પંજાબ ભાજપના વડા અસ્થવાણી શર્માએ કેન્દ્રીય કેબિટનેટમાંથી હરસિમરત કૌર બાદલના રાજીનામાને શિરોમણી અકાલી દળ (SAD)નો રાજકીય નિર્ણય ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે ...
વિખ્યાત લેખિકા, વિદ્વાન અને કળાના મર્મજ્ઞ પદ્મવિભૂષણ કપિલા વાત્સ્યાયનનું બુધવારે, 16 સપ્ટેમ્બરે ૯૨ વર્ષની ઉંમરે તેમના દિલ્હીના નિવાસસ્થાને નિધન થયું હતું. દિલ્હીના તેમના...
ગુરૂવાર, 17 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 70મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે વહેલી સવારથી જ દેશ અને વિદેશમાંથી વડાપ્રધાનને શુભેચ્છાઓ મળવાની ચાલુ થઇ...
વિશ્વની કોઇપણ તાકાત ભારતીય લશ્કરને પેટ્રોલિંગ કરતી અટકાવી શકે નહીં, એમ લદાખમાં વાસ્તવિક અંકુશરેખા પર ચીન સાથે વિવાદ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે...