મુંબઇના નાગપાડા વિસ્તારના મોલમાં ગુરૂવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ભીષણ આગને પગલે બાજુના બિલ્ડિંગથીમાંથી આશરે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા....
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મોતની સજાની સમીક્ષા કરવાની સરકારની દરખાસ્તને પાકિસ્તાનની સંસદિય પેનલે મંજુરી આપી હતી. મિડિયા રિપોર્ટનાં અનુસાર આંતરરાષ્ટ્રીય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરે છઠ્ઠે નોરતે દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત પશ્ચિમ બંગાળમાં રહેલા દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી...
બ્રિટનનું સૌથી વધુ પ્રભાવશાળી હિન્દુ મંદિર, નોર્થ લંડનમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રિન્સિપલ ટ્રીટમેન્ટ ટ્રાયલમાં સહયોગ આપવા આગળ આવ્યું છે. આ ટ્રાયલનો...
ભારત સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કેટેગરી સિવાયના તમામ વિઝા પરના પ્રતિબંધને 22 ઓક્ટોબરની અસરથી ઉઠાવી લીધો છે. બિઝનેસ, કોન્ફરન્સ, વર્ક, સ્ટડી, રિસર્ચ, કે...
ભારતે ગુરૂવારે રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ અંતિમ પરીક્ષણ સાથે નાગ મિસાઇલ ઉત્પાદનના તબક્કામાં પ્રવેશ કરશે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે....
ભારતમાં મંગળવારની સવાર સુધીમાં કોરોના કુલ કેસની સંખ્યા 76 લાખને વટાવી ગઈ છે, પરંતુ જુલાઈના અંત પછી પ્રથમ વખત દૈનિક ધોરણે 50,000થી ઓછા કેસ...
ભારતની 1.3 બિલિયન વસતીમાંથી ઓછામાં ઓછા અડધો-અડધ લોકો આગામી ફેબ્રુઆરી સુધીમાં કોરોના સંક્રમિત બને તેવી શક્યતા છે, એમ કોરોના અંદાજ માટે બનાવવામાં આવેલી સરકારી...
ચીન સાથે તંગદિલી વચ્ચે ભારતે સોમવારે જણાવ્યું હતું કે મલાબાર ખાતેના નૌકાદળના યુદ્ધાભ્યાસમાં અમેરિકા અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયા પણ સામેલ થશે.
સરકારે એક નિવેદનમાં...