કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર પહોંચી છે. જેમાં અત્યાર સુધી 1218 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 9950 કોરોના દર્દી સાજા થયા છે....
ભારતમાં માર્ચ મહિનાની 24 તારીખે 21 દિવસની મુદ્દતના લોકડાઉનનો અમલ શરુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દત 14 એપ્રિલે પુરી થતાં તેને ફરીવાર...
ભારતમાં લોકડાઉન-ટુ એ તેના અંતિમ દિવસોમાં છે તે સમયે કોરોના કેસમાં આવેલી મોટી વૃધ્ધિએ સરકાર માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ગઈકાલે એક જ...
ભારત દેશમાં અત્યાર સુધી 34,948 લોકો સંક્રમિત થયા છે અને 1,157 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે....
કોરોના વાઈરસ મહામારીનું સંકટ જેમ જેમ વધી રહ્યુ છે સરકાર પોતાની રણનીતિમાં પરિવર્તન કરી રહી છે. દરેક જિલ્લા અને રાજ્યની વર્તમાન સ્થિતિ અનુસાર આગળનો...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,340 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...
ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,255 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
કોરોના-લોકડાઉનનાં કારણે ગલ્ફ સહીત વિશ્વના અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા કેન્દ્રની મોદી સરકારે એક જબરજસ્ત એર-લીફટ પ્લાન તૈયાર કર્યો છે અને આગામી...
ભારત સરકારે કુવૈત તથા સંયુક્ત આરબ અમિરાતની એ વિનંતીને સૈદ્ધાંતિક મંજુરી આપી છે કે એ બન્ને દેશોમાં કોરોના વાઈરસના રોગચાળાના મુકાબલા માટે ભારતીય ડોક્ટર્સ...