જાણીતા અણુ વિજ્ઞાની અને અણુ ઊર્જા પંચના ભૂતપૂર્વ ચેરમેન ડો. શેખર બાસુનું કોરોનાને કારણે ગુરુવારે વહેલી સવારે અવસાન થયું હતું, તેમણે ત્રણ દિવસ પહેલા...
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને ડોમેસ્ટિક ફ્લાઇટમાં લગેજની મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. કોરોના મહામારીના કારણે લગભગ બે...
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી...
Surat court sentenced Rahul Gandhi to two years
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દાયકાઓની મહેનતથી પડોશી દેશો સાથે વિકસાવેલા સંબંધો મોદી સરકારે બગાડી નાખ્યા છે. ચીનની મજબૂતાઈ...
ભારતમાં કોરોના કેસની સંખ્યા 57 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી આશરે 46 લાખ લોકો કોરાનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી...
કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ આંગડીનું કોરોનાને કારણે બુધવારે રાત્રે અવસાન થયું હતું. તેઓ 65 વર્ષના હતા. સુરેશ આંગડીએ 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ...
સંસદના ચોમાસુ સત્રમાં માત્ર દસ બેઠકમાં 25 બિલને બહાલી આપવામાં આવી હતી. કોરોના વાઇરસને કારણે સંસદના સેશનને તેના નિર્ધારિત સમય કરતા વહેલા બુધવારે અનિશ્ચિતકાળ...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ બુધવારે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યું હતું. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાંથી ભારતીય...
સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવીએશન (જીએસીએ) દ્વારા મંગળવારે (23 સપ્ટેમ્બર) જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ભારત સહિતના ત્રણ દેશોથી આવતી –...
રાજ્યસભામાં બુધવારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2020 (FCRA)ને ધ્વની મતથી મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ આ ખરડો લોકસભામાં પસાર થઇ...