દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,523એ પહોંચી ગઈ છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 87, રાજસ્થાન અને ઓરિસ્સામાં 26-26 જ્યારે બિહારમાં 6દર્દી મળ્યા છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે થયેલી ગેસ ગળતરની ઘટનામાં કેન્દ્ર, એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા., કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અન્યને શુક્રવારે નોટિસ ફટાકરી...
અમેરિકામાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શનિવારથી સાત નોન શિડયુલ્ડ સ્પેશિયલ ફલાઇટ શરૃ થશે તેમ ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે...
કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ વ્યાપેલી છે જેથી લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ રોકાઈ રહેવા ફરજ પડી છે. જો કે, લોકડાઉનના કારણે...
એક તરફ દેશમાં કોરોનાને લઈ ભારે સંકટ વ્યાપેલું છે ત્યારે એક પછી એક દુર્ઘટનાને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભારે મોટી...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે દુનિયાના દેશોને ચેતવણી આપતા કહ્યું કે જો લોકડાઉનને યોગ્ય રીતે હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખરાબ...
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે જૂન મહિનામાં દેશમાં કોરોના સંક્રમણના...
દેશમાં લોડાઉનના દોઢ માસનાં લાંબા સમય અને લોકોનાં આવાગમન સહિતના પ્રતિબંધાત્મક આદેશો તથા સંભવિત દર્દીઓને શોધવા માટેની ટેસ્ટ સહિતની પ્રક્રિયા છતા કોરોના પોઝીટીવની સંખ્યામાં...
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે એક ખાનગી કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થવાની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ઝેરી ગેસ ગળતરને...
ભારતમાં અત્યાર સુધી 49,520લોકો સંક્રમિત થયા છે અને 1,694 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે.આ સાથે...