પાકિસ્તાને કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગુરુવારે ગોળીબાર કર્યો હતો અને તેનાથી ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા અને પાંચ જવાન ઘાયલ...
કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. અહેમદ પટેલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી...
ભારતના ગૃહ મંત્રાલય દ્વારા પાંચમાં તબક્કાના અનલોક માટેની ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ દિશાનિર્દેશ મુજબ ૧૫ ઓક્ટોબરથી સિનેમા ઘરો અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક ૫૦...
ભારતની સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન મુસાફરીની એર ટિકિટ હતી...
ઉત્તરપ્રદેશની ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને ગ્રેટર નોઇડામાં પોલીસે અટકાયતમાં લીધા હતા અને થોડા સમય...
ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં 22 વર્ષીીય દલિત યુવતી પર બે યુવાનોએ કથિત બળાત્કાર કર્યો હોવાની ઘટના બની હતી. કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી...
કોરોના વાઇરસ મહામારીને કારણે વિશ્વભરનું અર્થતંત્ર ગંભીર રીતે ખોરવાયું છે. દરેક નાના-મોટા બિઝનેસને તેની અસર પહોંચી છે અને લોકો બેરોજગાર બની રહ્યા છે. આ...
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના સભ્ય અને સિનિયર વકીલ ઝફરિયાબ જિલાનીએ બુધવારે જણાવ્યું હતું કે બાબરી ધ્વંસ કેસમાં તમામ 32 આરોપને નિર્દોષ...
ફ્લાઇટની સંખ્યાના મુદ્દે ભારત સરકાર સાથે વિવાદને પગલે જર્મનીની એરલાઇન લુફથાન્સાએ 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર વચ્ચેની ભારત આવતી તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે.
દર...
ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ બાબરી મસ્જિદ ધ્વંસકેસમાં બધાં જ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના સીબીઆઇની ખાસ અદાલતના ચુકાદા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે...