દેશમાં હવે દર દિવસે 4000 કોરોના સંક્રમિત વધી રહ્યા છે. આ બિમારીના દર્દીઓની સંખ્યા બમણી થવાની ગતિ હાલ 12 દિવસ છે. જેની સરખામણીમાં સાજા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ...
વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 6 દિવસમાં 8503 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ભારત આવતી 43 ફ્લાઇટ્સમા સ્વદેશ...
કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3500થી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના...
વડાપ્રધાન મોદીએ મંગળવારે આપેલા ભાષણમાં સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ અંગે આજે ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે...
ભારત સહિત દુનિયાના તમામ દેશ હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છે.દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (12 મે) કોરોના વાઈરસના રોગચાળાથી થંભી ગયેલા દેશના અર્થતંત્રની ગાડી ફરી દોડતી કરવા  20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની...
ચીનને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ફરી પોતાની અવળચંડાઈ શરૂ કરી દીધી છે. ભારતીય એરફોરેસે ચીનને પણ વળતો જડબાતોડ જવાબ આપતા લદ્દાખમાં યુદ્ધ...
એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના નેગેટિવ છે. આ પુષ્ટી ફરી કરાયેલા ટેસ્ટ બાદ કરાઈ છે. એક ટેક્નીશિયન અને એક ડ્રાઈવર સાથે આ પાંચ પાયલટનો...
દેશમાં અત્યાર સુધી 70,768 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,294 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 22,549 લોકો સારવાર બાદ...