ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 66 લાખના આંકને પાર કરી ગઈ છે, જ્યારે આશરે 55.86 લાખ લોકો આ મહામારીથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાની વિરુધ્ધ ફરી એક વખત મોદી સરકાર સામે પ્રહાર કર્યા છે, પંજાબના રવિવારે 'ખેતી બચાવો યાત્રા' ને સંબોધન...
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા NDAએમાં ભંગાણ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. NDAની સહયોગી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (LJP) રવિવારે જણાવ્યું હતું કે LJPએ...
કેરળના કોચી જિલ્લામાં રવિવારે સવારે થોપ્પુમ્પદી પુલની નજીક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થવાથી નૌકાદળના બેઅધિકારીઓના મોત થઈ ગયા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ...
કેન્દ્ર સરકારને આગામી વર્ષના જુલાઈ સુધીમાં કોરોના વાઇરસના વેક્સિનના 40થી 50 કરોડ ડોઝ મળવાનો અંદાજ છે અને તેનાથી દેશની 20થી 5 કરોડ લોકોને વેક્સિનથી...
ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 65 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી 55 લાખ લોકો કોરોનામુક્ત થયા છે. તેનાથી દેશમાં રિકવરી...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડૂ જ્વેલર્સ નીરવ મોદી તથા મેહુલ ચોક્સીને મદદ કરનારા પંજાબ નેશનલ બેંકના ડેપ્યુટી મેનેજર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું શનિવારે ટનલનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના રોહતાંગમાં અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈએ નિર્માણ પામેલી આ ટનલની લંબાઈ 9.2 કિલોમીટર છે, જે 10 વર્ષના અંતે બની છે. આ ટનલનું નામ ભૂતપૂર્વ...
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં 110 દિવસ પછી મહત્ત્વની સ્પષ્ટતા થઇ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ની પેનલે તેના રીપોર્ટમાં સુશાંત સિંહ હત્યાની થઇ હોવાની આશંકાનો ઇન્કાર કર્યો છે. રીપોર્ટ્સ મુજબ AIIMSની પેનલના વડા ડો. સુધીર ગુપ્તાએ એક જણાવ્યું હતું કે,...
અમેરિકામાં રહેતા 4.2 મિલિયન ઇન્ડિયન અમેરિકનોમાંથી 6.5 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા હોવાનો અંદાજ છે અને કોરોનાની મહામારીના કારણે આ આંકડો...