દેશભરમાં કોરોનાથી 1,45,354 લોકો સંક્રમિત થયા છે અને4,174 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ...
દેશમાં કોરોના-લોકડાઉન સીમાના 60 દિવસ બાદ આજે ફરી એક વખત આંતરિક હવાઈ સેવાનો પ્રારંભ થયો છે અને સવારે 6.50 કલાકે દિલ્હીની ભુવનેશ્વરની પ્રથમ ફલાઈટ...
ભારતમાં કોરોના કેસોની રફતાર વધતી રહી છે ત્યારે દુનિયાનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં પ્રવેશ કરી લીધો છે. કોરોના ફેલાયા પછી પ્રથમ વખત ભારતમાં એક...
ભારતમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી...
દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં...
કોરોનાના સંકટ સમયે ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોરોના વાઈરસની લડતમાં વ્યક્તિગત સલામતી પોશાક એટલે કે પીપીઈ કિટ મુખ્ય સુરક્ષા કવચ છે....
ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 18 હજારથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ અનુસાર, હાલ કુલ દર્દીઓની...
સમગ્ર દુનિયા કોરોના સંકટથી ઝઝૂમી રહી છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગુ કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંજ...
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમ્ફાનનાં કારણે બંગાળમાં 72 લોકોનાં મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં બંગાળ અને ઓરિસ્સાની...