વિશ્વ બેન્કે ગુરૂવારે જણાવ્યું હતું કે કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે ચાલુ વર્ષે ભારતમાં રેમિટન્સ આશરે નવ ટકા ઘટીને 76 બિલિયન ડોલર...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ત્રાસવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકરોની ગોળી મારીને ગુરુવારે હત્યા કરી હતી. યુ કે પોરા વિસ્તારમાં આ નેતાઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે...
ભારતમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસની સંખ્યા આશરે ત્રણ મહિના પછી પ્રથમ વખત ઘટીને છ લાખથી નીચી રહી છે. હાલમાં એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે કે તરત દેશના દરેક નાગરિકને આપવામાં આવશે. હાલ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલું...
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા 29 ઓક્ટોબરથી ચાર નવેમ્બર 2020 દરમિયાન ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની મુલાકાત લેશે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટન ભારતના વ્યૂહાત્મક ભાગીદાર...
ભારતના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી હતી કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ...
હોંગકોંગે મુંબઈથી ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પર 10 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ સપ્તાહના પ્રારંભમાં એર ઇન્ડિયાની ફ્લાઇટના કેટલાંક પેસેન્જરના કોરોના ટેસ્ટ પોઝિટિવ...
કોરોના મહામારીની વચ્ચે ભારતમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટના સસ્પેન્શનને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે, જોકે કિસ્સાવાર ધોરણે સક્ષમ ઓથોરિટી પસંદગીના રૂટ પર ઇન્ટરનેશનલ...
ભારતમાં કોરોના કેસની સંખ્યા 80 લાખની નજીક પહોંચી છે, પરંતુ દૈનિક નવા કેસની સંખ્યા 45,000થી નીચી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ આશરે 79,90...
ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસીનાં વડા આંખી દાસે કંપનીમાંથી 27 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું. આંખી દાસ લગભગ નવ વર્ષથી ફેસબુક સાથે જોડાયેલાં હતાં. સોશિયલ મીડિયા...