ભારતની સરકાર તેમ જ લશ્કર અને જનતાના આક્રોશ સામે ચીને ઝૂકી જઈને સરહદ પરથી પોતાના સૈન્યને અંદાજે બે કિલોમીટર પાછળ ખસેડ્યું હતું. ચીન દ્વારા આ...
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને...
દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું...
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એન્ડ ચેરિટિબલ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસના આદેશ આપ્યા છે. હોમ મિનિસ્ટ્રીએ તેના માટે એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ કમિટિ...
ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે....
લેબરના શેડો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી અને એમપી પ્રીત કૌર ગિલે જાહેર કર્યું હતું કે ગયા વર્ષે આત્યંતિક ગરીબીમાં જીવતા બ્રિટીશ આર્મીના 500 કોમનવેલ્થ વેટરન્સને...
રાહુલ ગાંધીએ પોતાના વીડિયોના કેપ્શનમાં ત્રણ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં કોવિડ -19, ડિમોનેટાઇઝેશન અને જીએસટી છે. રાહુલે કહ્યું કે તેમને હાર્વર્ડની બિઝનેસ સ્કૂલમાં...
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને...
કોરોના વાઈરસના સંક્રમણનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ નવા રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 22,771...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષાઢી પૂનમના પર્વ પર શનિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો સંદેશમાં ભગવાન બુદ્ધની આઠ શિક્ષાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને...