ભારતમાં ગોવાના એક મિનિસ્ટરે રાજ્યના પૂર્વના કાંઠા વિસ્તારમાં કેલેન્ગુટ ખાતે વિખ્યાત ફૂટબોલર મારાડોનાની પ્રતિમા મુકવાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. રાજ્ય સરકારના સિનિયર પ્રધાન...
બંધારણ દિવસ નિમિત્તે ગુરુવારે કેવડિયા કોલોની ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સ મારફત સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશને આજે વન...
દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ભારતની એવિયેશન રેગ્યુલેટર DGCAએ શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ પરના પ્રતિબંધને ગુરુવારે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો હતો. જોકે...
સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતોએ 26 નવેમ્બરે દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. પંજાબથી દિલ્હી સુધીની કૂચમાં હજારો ખેડૂતો જોડાયા હતા અને પોલીસે...
બંગાળની ખાડીથી ઊભું થયેલું નિવાર વાવાઝોડું બુધવારની મધ્યરાત્રીએ અથવા ગુરુવારે વહેલી સવારે પુડ્ડુચેરી નજીક દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાને કારણે બુધવારે સાંજે પાંચ...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બુધવારે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડીંગ ઓફિસરની કોન્ફ્રરન્સનો આરંભ થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે અને...
કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો માટે બુધવારે નવી ગાઇડલાઇન જારી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને નાઇટ કર્ફ્યૂ, કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોના કડક...
કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે પંજાબ સરકારે રાજ્યના તમામ શહેરોમા પહેલી ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે...
લવ જેહાદ સામે ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે એક વટહુકમને મંજૂરી આપી હતી.. આ સાથે મધ્ય પ્રદેશ અને હરિયાણા બાદ ઉત્તર પ્રદેશ લવ જેહાદને અટકાવવા...
ભારતમાં એક દિવસમાં નવા 44,276 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા બુધવારે 92 લાખને પાર કરી ગઈ હતી. દેશમાં કોરોના કુલ કેસ વધીને 92,22,216...