લવ જેહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ સરકારની કેબિનેટ બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટેના કાયદાના બિલને...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી માત્ર ખેડૂતો જ નહીં સત્તાધારી એનડીએના ઘટક પક્ષો પણ નારાજ છે અને છેડો ફાડી રહ્યા છે. અકાળી દળ બાદ શનિવારે...
અરુણાચલપ્રદેશમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના 6 ધારાસભ્યો શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ જતા બિહારના રાજકારણ પર તેની અસર જોવા મળે તેવી શક્યતા ઊભી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજના હેઠળ આશરે નવ કરોડ ખેડૂત પરિવારના ખાતામાં રૂ.18000 કરોડની રકમ જમા કરી હતી....
ભારતમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તેનાથી એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના ઘટીને માત્ર 2.8 ટકા થયો છે, એમ કેન્દ્રીય...
ભારત સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટરની બહાર ગુરુવારે જોરદાર દેખાવો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢવા...
કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન અને કર્ણાટકમાં પણ નવા વર્ષ નિમિતે યોજાતી પાર્ટીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન...
જમ્મુ કાશ્મીરની જિલ્લા વિકાસ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક સફળતા મળી હતી. બુધવારે જિલ્લા વિકાસ પરિષદની 278 બેઠકોની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા હતા. આમાંથી...
કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે મંત્રણા કરવા માટે તૈયાર છે, પરંતુ સરકાર નક્કર...
ભારત સરકારે બ્રિટનથી ભારત આવતા પ્રવાસીઓ માટે કોરોના અંગેના નવા નિયમોની મંગળવારે જાહેરાત કરી હતી. સરકારે જારી કરેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ...