કોરોનાની રસી આપવાના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ રસી અપાશે. ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ 16 જાન્યુઆરીથી થયો છે અને...
વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂણે ખાતેની નિર્માણાધિન ફેસિલિટીમાં ગુરુવારે ભીષણ આગથી પાંચ વ્યક્તિના મોત થયા હતા. જોકે પ્લાન્ટમાં...
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોની 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને સૂચિત ટ્રેકટર રેલીની વિરુદ્ધમાં ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ...
ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રારંભ બાદ મંગળવાર સુધીમાં 4.54 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી....
ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે રજૂ કરેલા વિદેશ મંત્રાલયના પત્ર મુજબ ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત લાવવામાં વિલંબ માટે કાનૂની જટિલતા જવાબદાર છે. આ...
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનનો શનિવારે પ્રારંભ કરાવ્યા બાદ બે દિવસમાં 2.24 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ દિવસે...
સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને સૂચિત ટ્રેકટર રેલી કાયદા અને વ્યવસ્થાનો...
ભારતના લિજન્ડરી શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષની હતી. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમેરિકા ખાતેના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ગુજરાત ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ પ્રવાસીઓ આવે છે. છેલ્લાં બે...
અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને નવા વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા માટે 20 ઇન્ડિયન અમેરિકનની પસંદગી કરી છે, જે તુલનાત્મક રીતે નાના ભારતીય સમુદાય માટે...