ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના ગુરુવાર 26 ડિસેમ્બરે નિધનને પગલે કેન્દ્ર સરકારે  સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કાંકરિયા કાર્નિવલ...
ભારતની સુપ્રીમ કોર્ટે 16 વર્ષ જૂના રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન (NCDRC)ના ચુકાદાને રદ કરતાં બેન્કો તેના ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડના બાકી લેણા પર...
સફેદ કુર્તા-પાયજામા અને વાદળી પાઘડીમાં 71 વર્ષીય મનમોહન સિંહે 22 મે, 2004ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં. 2004ની લોકસભાની ચૂંટણીના પરિણામો...
અમેરિકાના ઓહાયોમાં હિંદુ વિદ્યાર્થીઓને દિવાળીની રજાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન અન્ય બે હિંદુ રજાઓ મળશે. ઇન્ડિયન અમેરિકન સેનેટર નિરજ અંતાણી દ્વારા સહ-પ્રાયોજિત બિલને અગાઉ...
ભારતના આર્થિક સુધારાના જનક અને બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવાર,26 ડિસેમ્બરની રાત્રે વય-સંબંધિત બિમારીને કારણે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)માં...
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન પ્રવાસીઓ હવે માત્ર રૂ. 10માં એક કપ ચા અને રૂ.20માં સમોસાનો આનંદ માણી શકશે. નાગરિક...
શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંઘ પન્નુને પ્રયાગરાજમાં મહાકુંભ પર હુમલા કરવાની આપેલી ધમકીને અખાડા પરિષદે વિભાજનની પ્રયુક્તિ ગણાવીને તેની ટીકા કરી હતી. સોમવારે પીલીભીતમાં યુપી...
ગ્રાહક સુરક્ષા દિને કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા માટે  AI આધારિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન, ઈ-મૈપ પોર્ટલ અને 'જાગો...
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગોટાળાની કોંગ્રેસની ફરિયાદને નકારી કાઢતાં ચૂંટણીપંચે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મનસ્વી રીતે મતદારોના નામ ઉમેરવામાં કે દૂર કરવામાં આવ્યા...
અદાણી ગ્રુપ સંબંધિત હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આધારે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદના મામલે લોકપાલે સેબીના વડા માધવી પુરી બૂચ તથા ફરિયાદકર્તા ટીએમસી સાંસદ મહુવા મોઈત્રાને મૌખિક...