સીઇઓ માર્ક ઝુકરબર્ગએ પોડકાસ્ટ દરમિયાન કરેલી ટિપ્પણી બદલ મેટા ઇન્ડિયાએ બુધવારે માફી માાગીને જણાવ્યું હતું કે ઝુકરબર્ગે અજાણતા આ ભૂલ કરી હતી. આ પોડકાસ્ટમાં...
અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમનો ગુરુવારથી...
કોંગ્રેસ બુધવારે આશરે 47 વર્ષ પછી તેનું હેડક્વાર્ટર બદલ્યું હતું. મુખ્ય વિપક્ષે નવી દિલ્હીમાં 24 અકબર રોડ પરથી તેના હેડક્વાર્ટરને હવે 9A કોટલા રોડ...
યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયન આર્મીમા કામ કરતાં કેરળના વધુ એક વ્યક્તિના મોતને ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે પુષ્ટી આપી હતી અને રશિયન આર્મીમાં કામ...
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ 14 જાન્યુઆરીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં મકરસંક્રાતિના અવસરે અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ ગંગા નદીમાં ‘અમૃત સ્નાન’ કર્યું હતું. ત્રિવેણી...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ શુક્રવારે ચેતવણી આપી હતી કે 2025માં ખાસ કરીને અમેરિકાની વેપાર નીતિને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ઊંચી અનિશ્ચિતતા જોવા...
ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાથી કોઇ તાકાત રોકી શકશે નહીં તેના પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતના યુવાનોની શક્તિ તેને...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સોમવાર, 13 ફેબ્રુઆરીથી ભવ્ય અને દિવ્ય મહાકુંભનો શુભારંભ થયો હતો. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ...
મહાકુંભ 2025થી ઉત્તરપ્રદેશના અર્થતંત્રને આશરે રૂ.2 લાખ કરોડનો વેગ મળવાનો અંદાજ છે. સરકારના અનુમાન મુજબ જો 40 કરોડ મુલાકાતીઓમાંથી પ્રત્યેક વ્યક્તિ સરેરાશ રૂ.5,000 ખર્ચે...
ઉત્તરપ્રદેશના પ્રયાગરામમાં સોમવાર, 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સના વિધવા લોરેન પોવેલ જોબ્સ અથવા 'કમલા' સહિતના અનેક વિદેશી મહેમાનો ઉમટી...