ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 લાખનો દંડ ફટકારાશે. આ ઉપરાંત નકલી...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુમ્ભ મેળામાં માઘી પૂર્ણિમાના પર્વ નિમિત્તે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુધવારે સાંજ સુધીમાં બે કરોડથી વધુ યાત્રિકોએ સ્નાન કર્યું હતું. માઘી સ્નાન...
ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે ગત સપ્તાહે માહિતી આપતા કહ્યું કે ભારત...
તાજેતરમાં જ જાહેર થયેલી સદગત ઉદ્યોગપતિ રતન તાતાની વસિયતનામાની કેટલીક વિગતો પ્રમાણે સ્વ. તાતાએ પોતાની સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 500 કરોડ...
હિંસાગ્રસ્ત પૂર્વોત્તર રાજ્ય મણિપુરના મુખ્ય પ્રધાન પદેથી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે થોડા દિવસમાં નવી સરકાર અંગનો નિર્ણય...
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર આજે એસટીએફના જવાનો સાથે થયેલી અથડામણમાં 31 નક્સલવાદીઓને ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનો પણ શહીદ થયા છે અને બે...
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાનું અધિકૃત સમાપન 26 ફેબ્રુઆરીએ થશે. પરંતુ તે અગાઉ કુંભને આગવી ઓળખ આપનારા 13 અખાડાઓ વિદાય લઈ રહ્યા છે. પ્રસ્થાનના સંકેત...
અમેરિકામાં રહી ભારત વિરોધી દુષ્પ્રચાર કરી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી ક્ષમા સાવંતે દાવો કર્યો છે કે, ભારત જવા માટે તેમના વિઝાની અરજી ત્રણ...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં છે સત્તારુઢ આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે. પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત અનેક...
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને પરત મોકલ્યા હતા....