દિલ્હી અને તેની નજીકના નેશનલ કેપિટલ રિજન (NCR)માં સોમવાર, 17 ફેબ્રુઆરીની સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે હિન્દુ સમાજને એકજૂથ કરવાના મહત્વ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે હિન્દુ સમાજ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામાની સુરક્ષામાં વધારો કરીને તેમને Z કેટેગરીની સુરક્ષા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા...
અમેરિકામાં ગેરકાયદે રહેતાં આઠ ગુજરાતી સહિત વધુ 116 ભારતીયો સાથેનું અમેરિકાનું વધુ એક વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાએ...
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે મહાકુંભ મેળામાં જઈ રહેલા યાત્રામાં નાસભાગ મચતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને 10થી...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ગાઢ સાથીદાર ઇલોન મસ્ક સામે 13 રાજ્યોએ ફેડરલ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. આ રાજ્યોએ ડિપાર્ટમેન્ટ ઓફ...
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને વતનમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. આજે વધુ 119 પ્રવાસી ભારતીયોને લઈને એક વિમાન અમૃતસરના ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ યાત્રિકો ઉપસ્થિત રહ્યા છે. કહેવાય છે કે, માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં...
ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદે યથાવત્ રાખવામા આવ્યા છે. વિવાદના પગલે તેમણે પદ પરથી આપેલા રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. અત્રે...
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા 21 મહિનાથી હિંસાનું વાતાવરણ હતું. અંતે રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે...