યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી 2024 જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે આશા...
મોદી સરકારે ગુરુવારે લોકસભામાં મુસ્લિમના વક્ફ બોર્ડની સત્તા પર કાપ મૂકતું એક બિલ રજૂ કર્યું હતો. આ બિલનો કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જોરદાર વિરોધ કર્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં જી-20 શિખર સંમેલનના પ્રથમ દિવસે યુકેના ભારતીય મૂળના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી....
બે ઓક્ટોબર ગાંધી જયંતી પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વ હેઠળ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં દેશભરના લાખ્ખો લોકો જોડાયા હતા અને એક કલાકના શ્રમદાનમાં ભાગ...
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અસાની' આગામી 24 કલાકમાં ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય...
ભારતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન, કોંગ્રેસના સીનિયર આગેવાન અને દલિતોના મસીહા સરદાર બુટા સિંહનું શનિવારે સવારે નવી દિલ્હીની એઇમ્સમાં અવસાન થયું હતું. તેમને હેમરેજ થવાના...
ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 10 ઓગસ્ટે દિલ્હીના એક જીમમાં ટ્રેડમીલ પર કસરત કરતા હાર્ટ...
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગોટાળાની કોંગ્રેસની ફરિયાદને નકારી કાઢતાં ચૂંટણીપંચે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મનસ્વી રીતે મતદારોના નામ ઉમેરવામાં કે દૂર કરવામાં આવ્યા...
સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં તાત્કાલિક રાહતનો ઇનકાર કર્યો હતો. હાલમાં...
ભારતના લોકોના સરેરાશ આયુષ્યમાં 1990 બાદ આશરે દસ વર્ષનો વધારો થયો છે, પરંતુ રાજ્યો વચ્ચે મોટી અસમાનતા છે. દેશમાં લોકોનુ સરેરાશ આયુષ્ય 1990માં ...