મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને પછીના છ આફ્ટરશોકને કારણે ઓછામાં ઓછા 144 લોકોના મોત થયા હતા અને 732 લોકો ઘાયલ...
મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને ૬.૮ની તીવ્રતાના આફ્ટરશોકથી ભારે તબાહી સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ...
ભારતમાં યુએસ દૂતાવાસે છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓને કારણે 2,000થી વધુ વિઝા અરજીઓ બુધવારે કેન્સલ કરી હતી. દૂતાવાસે "ખરાબ વ્યક્તિઓ" અથવા બોટ્સ દ્વારા નિમણૂક પ્રણાલીમાં મોટા...
ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતાં લોકો સામે આકરી કાર્યવાહીની જોગવાઈ કરવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025ને લોકસભાએ બુધવારે મંજૂરી આપી હતી. આ બિલની એક મહત્ત્વની...
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ ગુરુવારે રજૂ કરેલા તેના રીપોર્ટમાં બિન નિવાસી ભારતીયઓ (એનઆરઆઇ)ને ભારતમાં આવ્યા...
Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
ભારતની કુલ જીડીપીની આશરે ત્રીજા ભાગની સંપત્તિ દેશના 284 બિલિયોનેર્સના હાથમાં છે. આ અબજોપતિની કુલ સંપત્તિ 10 ટકા વધીને રૂ.98 લાખ કરોડ થઈ ગઈ...
ભારતની જાસૂસી એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) વિદેશમાં હત્યાઓ કરાવતી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને ભારતમાં લઘુમતીની હાલત ચિંતાજનક છે તેવો...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં સુધારા કરવાના તેમના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત અને બ્રાઝિલનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બંને દેશો મતદાર ઓળખને...
અમેરિકાની સેનેટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડાયરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યની નિયુક્તિને બહાલી આપી છે. NIH અમેરિકાની ટોચની હેલ્થ રીસર્ચ એન્ડ...
સારા જીવનધોરણ અને બિઝનેસ માટે અનુકૂળ માહોલ જેવા પરિબળોના કારણે ભારતના આશરે 22 ટકા સુપર રીચ દેશ છોડીને વિદેશમાં વસવાટ કરવા માગે છે. મોટાભાગના...