પહેલગામ આતંકી હુમલા પછી તંગદિલીમાં વધારા વચ્ચે ભારત અને પાકિસ્તાની લશ્કરી દળોએ જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર રાત્રે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનની આર્મીએ ફાયરિંગ...
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને તેમના અધિકારક્ષેત્રમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને ઓળખવા અને તેમનો દેશનિકાલ કરવાની સૂચના આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે...
ઇસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું શુક્રવારે બેંગલુરુમાં નિધન થયું હતું. ૮૪ વર્ષીય કસ્તુરીરંગન ઘણા સમયથી બીમાર હતાં.તેમણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો), અવકાશ આયોગના...
અમેરિકાના નાણા પ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફને ટાળવા માટે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરનારો ભારત પ્રથમ દેશ બને...
કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા પછી મોદી સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકસૂરે ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને...
કાશ્મીર આતંકવાદી હુમલા પછી ભારત સાથે તંગદિલી વચ્ચે પાકિસ્તાનને ભારતની માલિકી અને ભારતમાં સંચાલિત એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાથી ભારતની...
પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર વધુ એક પ્રહાર કરતાં ભારતે પાકિસ્તાનની નાગરિકો માટે વિઝા સર્વિસ તાકીદની અસરથી સ્થગિત કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી....
સિંધુ જળ કરારને સ્થગિત કરવાના ભારતના નિર્ણયની પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનને ગુરુવારે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ મુજબ પાકિસ્તાનના ભાગના પાણીના પ્રવાહને રોકવા અથવા...
કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાના આશરે 48 કલાકમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ચેતવણી આપી હતી કે આતંકવાદીઓ અને પહેલગામ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં...
પહેલગામ ત્રાસવાદી હુમલા પછી અમેરિકાએ જમ્મુ અને કાશ્મીર તથા ભારત અને પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી ન કરવા માટે તેના નાગરિકોને બુધવારે એડવાઈઝરી...