ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકા-બરછટ થવા લાગે છે. પગની એડીમાં...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
ઘેરા કથ્થાઇ ચળકતાં અળસીનાં દાણાએ આરોગ્ય જાળવવા ઉપયોગી ખાદ્યપદાર્થોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઘણાં સંશોધનોએ સાબિત કર્યું છે કે નાના સરખા અળસીના...
મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે...
ડો. યુવા અય્યરઆયુર્વેદિક ફિઝિશિયન
ઘણા બધા પ્રચલિત ખાદ્યપદાર્થો છે, જે ઔષધોની માફક કામ કરવા સક્ષમ છે. રોજ-બ-રોજની રસોઇમાં વપરાતાં મસાલા, ફળો, તેલ-ઘી વગેરે વિશે યોગ્ય માહિતી...
- ડો. યુવા અય્યર
લ્યુકોડમાં, લ્યુકોડમાં, વિટિલીગો કે સફેદ ડાઘ તરીકે ઓળખાતા ત્વચાના રોગમાં ચામડીમાં રંગ બનાવતા મેલેનીનનો અભાવ થવાથી ચામડીનો રંગ સફેદ થઇ જાય...
- યજ્ઞેશ પંડ્યા
અસહ્ય ગરમીથી લઈને વસંતની વહેલી શરૂઆત કે કસમયની હિમવર્ષા જેવી તમામ બાબતોનો આમાં સમાવેશ થાય છે. તેના સંદર્ભમાં તમારી સ્કીન કેર એક...
આર્થરાઇટિસ એટલે કે સંધિવા એ ઉંમર વધતાં હાડકાંના સાંધાઓમાં લાગતા ઘસારાને લીધે થતી બીમારી છે. વા ઘણા પ્રકારના છે પરંતુ આજે આપણે અહીં વૃદ્ધાવસ્થામાં...
દિવાળી જેવા ધાર્મિક તહેવારો સામાન્ય રીતે કુટુંબ માટે મિજબાની અને ઉજવણીનો સમય હોય છે. જોકે આ ઉજવણીમાં ડિમેન્શિયાથી પીડિત કોઈ પ્રિય વ્યક્તિની સંભાળ લેવાનું...
સરકારે શનિવારે ડાયાબિટિશની સસ્તી દવા સિટાગ્લિપ્ટિન લોન્ચ કરી હતી. તે પ્રતિપેક દીઠ રૂ.60ના સસ્તા ભાવે જેનેરિક ફાર્મસી સ્ટોર્સ જન ઔષધી કેન્દ્ર પરથી મળશે. ફાર્માસ્યુટિકલ્સ...
આંશિક રીતે નબળા ઈન્સ્યુલિન સ્ત્રાવના આનુવંશિક વલણને કારણે સામાન્ય બીએમઆઈ ધરાવતાં એશિયાઈ ભારતીય યુવાનોમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા શ્વેત યુરોપિયનો કરતાં ચાર ગણી...