ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન નાના ગોળાકાર લીલા પાન ધરાવતું સરગવાનું ઝાડ દેખાવમાં ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સરળતાથી ઉગતું સરગવાનું ઝાડ, તેની શીંગો...
ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિમાં વપરાતાં વનસ્પતિના ચૂર્ણો, ક્વાથ - ઉકાળા, વટીઓ-ગોળીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કુદરતી સ્નેહ જેવા કે ઘી...
ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન ભારતની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને પરિણામે આખા વર્ષ દરમિયાન ચાર-ચાર મહિનાની ત્રણ મુખ્ય ઋતુઓ બને છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું....
'HM સરકારના સહયોગથી પ્રસ્તુત' કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400...
ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન રોગના ઉપચાર માટે, શરીરને તંદુરસ્ત બનાવી રાખે તેવા રસાયન ઔષધ તરીકે તથા સૌંદર્યને લગતી સમસ્યાઓ માટે પણ આમળાના ઘણા...
આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો:  nhs.uk/every-mind-matters/ એક સામાન્ય...
એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ લોકો તેમની સાથે કુતરો કે બિલાડી જેવા પાલતુ પ્રાણી રાખે તો તેમને તંદુરસ્ત મગજ જાળવી રાખવામાં મદદ મળી શકે છે....
હાર્ટ એટેકના સંકેતો જાણો
પ્રારંભિક લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે - NHS સલાહ આપે છે કે 999 ડાયલ કરવાનું ક્યારેય વહેલું હોતું નથી ઇંગ્લેન્ડમાં દર વર્ષે આશરે 80,000 લોકોના...
ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામળથી છુટકારો મળતા આહલાદક અનુભવાય તે...
ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન  જ્યારે પણ રોગની ટ્રીટમેન્ટ માટે વિચારવામાં આવે છે ત્યારે સારામાં સારી દવા, આધુનિક હોસ્પિટલ અને અનુભવી - સફળ ડોક્ટરને...