ગત વર્ષે માર્ચમાં સિનેમા હોલમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકોએ આવકારી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે કર્યું હતું....
વાઇનના સેવન કરવા બાબતે વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક નવા અભ્યાસ-સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વાઇનનું સેવન હૃદય માટે...
રાજકુમાર રાવની આ વર્ષે ચાર ફિલ્મો રીલીઝ થઇ હોવાથી તે સતત વ્યસ્ત હતો. તેણે તાજેતરમાં નવી એક્શન આધારિત ફિલ્મ 'માલિક'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે....
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે...
બોલીવૂડના દિગ્ગજ શો મેન સ્વ. રાજ કપૂરના 100મી જન્મજયંતી નિમિત્તે કપૂર પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી....
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા...
ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન  દ્રાક્ષાસવ શું છે? દ્રાક્ષમાંથી આસવ પ્રક્રિયાથી બનાવેલ પ્રવાહી તે દ્રાક્ષાસવ. દ્રાક્ષાસવનાં ગુણો  - Qualities અને ઉપયોગ - Benefits વિશે સુશ્રુતસંહિતા, નિધંટુઓમાં વિશેષ...
ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન  કોઇ પણ વ્યક્તિને થતાં ઋતુગત રોગ તેની ખુદની પ્રકૃતિ પર મહદઅંશે જવાબદાર હોય છે. કોઇને સ્હેજ-સ્હેજ ઠંડી લાગે કે શરદી...