ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાએ 25-26 સપ્ટેમ્બરે વડોદરા, સુરત, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતાં. વડોદરામાં 25 સપ્ટેમ્બરે સાંજે 110 કિમીની ઝડપે પવન સાથે વરસાદ...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
ગુજરાત સરકારે વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રૂ.5,000થી 85,000 સુધીની રોકડ સહાયની ગુરુવારે જાહેરાત કરી હતી. તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરથી લોકોની ઘરવખરીથી માંડીને વેપાર-ધંધામાં...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
કોરોના મહામારી પછી ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની બેન્ક ડિપોઝિટમાં ઉછાળો આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)-ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લામાં NRI થાપણોમાં...
નાગરિકો અને ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે ગુજરાત સરકારે ગુટકા અને તમાકુ વાળા પાન મસાલા પરના પ્રતિબંધને બીજા એક વર્ષ માટે લંબાવ્યો હતો, એમ...
ગુજરાતના વડોદરા જિલ્લાના ડબકા ગામમાં ગણેશ પંડાલ ઊભો કરતી વખતે વીજળીનો કરંટ લાગતા એકનું મોત થયું હતુ અને 15 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલ...
હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મંગળવાર, 3 સપ્ટેમ્બરે સતત બીજા...