Once again the killer cold wave has returned in Gujarat.
ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ગત સપ્તાહે ફરી વળ્યું હતું. સૂસવાટા મારતા બર્ફીલા પવનના કારણે રાજ્યના ભુજ, ડીસા, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના અનેક...
Husband commits suicide after killing wife and son in Vadodara
વડોદરા સોમવાર, 8 જાન્યુઆરીએ ત્રણ સભ્યોએ કથિત આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.  પરિવારે કથિત આર્થિક સંકટને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં...
Former Amul MD RS Sodhi joins Reliance
અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટસનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે આર એસ સોઢીને દૂર કરવામાં આવ્યા હતા...
International Kite Festival begins in Ahmedabad
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવાર, 8 જાન્યુઆરીથી આઠ દિવસ લાંબા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023 પ્રારંભ થયો હતો. આ વખતે કાઈટ ફેસ્ટિવલની થીમ G20 સમિટ...
In the grip of Gujarat coldwave, minus 10 degrees in Mount Abu
હિમાલયના બર્ફિલા પવનોને કારણે છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાત શીતલહેરની ચપેટમાં છે. એકાએક તાપમાન ઘટી જતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુરુવારે હાડ થીજવતી...
64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ અને વિવિધ સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે બુધવારે રૂ.૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અંબાજી, દ્વારકા,...
Coal wave across North India including Gujarat, people shivered in the cold
છેલ્લાં બે દિવસથી ગુજરાતથી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં કોલ વેવની ચપેટમાં આવ્યા છે. લોકો ઠંડા પવનોમાં ઠુંઠવાઈ રહ્યાં છે. ગુજરાતમાં નલિયામાં 8.1 ડિગ્રી તામમાન...
WHO warns, Corona virus will be found permanently in humans and animals
ચીનમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં 22 ડિસેમ્બર સુધી કુલ ચાર કેસ નોંધાયા હતા આમાંથી એક પણ કેસ હાલમાં એક્ટિવ નથી. જુલાઈ, નવેમ્બરમાં...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય...
Commencement of Pramukh Swami Maharaj birth centenary festival by Prime Minister Modi
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...