ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ...
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3...
ગુજરાતના 18 હેરિટેજ સ્થળોની 2024માં દેશ વિદેશના આશરે 36.95 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ સ્થળોમાંથી યુનેસ્કોની ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સેની ૧૨.૮૮ લાખથી વધુ...
4% increase in dearness allowance of central employees pensioners
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં બે થી છ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારીમાં વધારાનો...
આ વર્ષે ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન અલ નિનોની શક્યતાને નકારી કાઢીને ભારતના હવામાન વિભાગે મંગળવાર, 15 એપ્રિલે ગુજરાત સહિત દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની...
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફરી ચાલુ થયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં 15થી 17 એપ્રિલ સુધી હીટવેટની ચેતવણી જારી કરી હતી. ખાસ કરીને...
ગુજરાત સહિત સમગ્ર ઉત્તરભારતમાં ગુરુવારે પણ કાળકાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે રાજ્યનું સૌથી વધુ 46.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું....
અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના અધિવેશન દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો એક ખાસ ઠરાવ પસાર કરાયો હતો. રાજ્યમાં...
ગુજરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેને જાહેર દરો ઘટાડીને અને વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી કાયદાની જોગવાઈઓમાં અનેક સુધારા અને વધારા...
કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં...