ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાએ 25-26 સપ્ટેમ્બરે વડોદરા, સુરત, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતાં. વડોદરામાં 25 સપ્ટેમ્બરે સાંજે 110 કિમીની ઝડપે પવન સાથે વરસાદ...
ગુજરાતના સુરત શહેરમાં મંગળવારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગતાં 14 કામદારો ઘાયલ થયા હતા. બે કામદારોની હાલત ગંભીર હતી. બિલ્ડીંગના ત્રીજા માળે પાઈપલાઈનમાંથી ગેસ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો અને કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને 3.5 ટ્રિલિયન...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે  13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણપતિ પંડાલ પર મુસ્લિમોના પથ્થરમારા પછી બીજા દિવસે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો...
સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને...