એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય તાંત્રિકનું રવિવારે અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તાંત્રિકે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને...
4% increase in dearness allowance of central employees pensioners
ગુજરાત સરકારે બુધવાર, 4 ડિસેમ્બરે તેના લગભગ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)  બેઝિક પેના 3 ટકા વધારીને 53 ટકા કરવાની...
ગુજરાત સરકારે "જંત્રી" દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40...
ગુજરાતમાં આશરે છેલ્લા 10 દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. મંગળવાર 26 નવેમ્બરની સાંજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપમાં...
ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરમાં મેન્ગ્રોવના બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટ ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG)નો યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ...
ગુજરાત સરકારની ત્રણ દિવસની 'ચિંતન શિબિર'નો ગુરુવાર, 21 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં પ્રારંભ થયો હતો. સરકારની 11મી ચિંતન શિબિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
ગુજરાતમાં 2002ની ગોધરા ટ્રેનકાંડ આધારિત હિન્દી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાત રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ટેક્સફ્રી જાહેર કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...
ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...