વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી ચાલુ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને...
શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન...
સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ​​રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો...
ગુજરાત લગભગ 18થી 20 લાખ પક્ષીઓનું ઘર છે અને એકલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષીઓની 400થી વધુ પ્રજાતિઓ રહે છે. 161 પ્રજાતિના 4.56 લાખ પક્ષીઓની...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતના દ્વારકા નજીક શનિવાર સાંજે 29 સપ્ટેમ્બરે એક બસ રોડ ડિવાઈડર તોડીને ત્રણ વાહનો સાથે અથડાતા ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...