રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો.પ્રદીપ ડવની અને ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહની નિયુક્તિ શુક્રવારે નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે...
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતન રાજકોટમાં મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી ભાજપનો 68 બેઠક પર વિજય થયો હતો અને કોંગ્રેસને માત્ર ચાર બેઠક મળી...
ગુજરાત સરકારે રાજકોટમાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 136 હેક્ટર જમીનની ફાળવણી છે,
રાજકોટના...
રાજકોટની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીએ ઉઠમણું કરતાં રોકાણકારોના રૂ.60 કરોડ ફસાયા હોવાનું માનવામાં આવે છે. મંડળીના ચેરમેન, વાઈસ-ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ...
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્દે અહેવાલ આપવા ગુજરાત સરકારના આદેશ આપ્યો હતો. આ...
રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં પહેલી ડિસેમ્બરથી શરૂ થતી જુદી-જુદી 23 પરીક્ષા મોકુફ રાખવાનો સોમવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ હવે પછી...
રાજકોટમાં સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટકેસના મનદુઃખમાં હત્યાકાંડ સર્જાતા 12 કલાકમાં એક જ પરિવારના 5 સભ્યનાં મોત થયાં હતા. ગુરુવારે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં...
રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી...
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. સોમવારે બપોરે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો....
રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના કેસો અને સંક્રમણ વધતા...