કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન...
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનની અસરને કારણે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતનું હવામાન પલટાયું હતું અને ઠેરઠેર આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ...
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શનિવારે ગુજરાતમાં તેના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પરથી પાર્ટીએ ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરી રહેલા...
ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શુક્રવાર, 12 એપ્રિલથી પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચના નોટિફિકેશન મુજબ 19...
ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર દેખાવો કરે તે પહેલા ગુજરાત કરણી સેનાના નેતા રાજ શેખાવતની 9 એપ્રિલે અમદાવાદ એરપોર્ટની બહારથી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે...
ગુજરાતમાં સાત મેએ લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીના દિવસે ગુજરાત સરકારે જાહેર રજાની જાહેરાત કરી હતી. આમ મતદાનના દિવસે...
કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. આ સાથે કોંગ્રેસ અને AAP ગઠબંધને ગુજરાતની કુલ...
ગુજરાતના રાજકોટમાં બૌદ્ધિકો સાથેની વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મેળવશે, કારણ કે...
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે રાજપૂત સમાજના સભ્યોને કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને રાજા રજવાડાના અંગેની તેમની ટિપ્પણી...
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટીપ્પણીથી મોટો વિવાદ થયો હતો. ક્ષત્રિય સમુદાયના નેતાઓએ ગુરુવારે તેમની માફી સ્વીકારવાનો અથવા સમાધાન કરવાનો...