નોર્થ વેસ્ટ લંડનના નોર્થોલ્ટના શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC) ખાતે "સંસ્કૃતિનો ઉત્સવ"ના થીમ સાથે વાર્ષિક ચોવિસ ગામ ઉજમણી ખૂબ જ ઉત્સાહ સાથે...
નર્મદા
ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮...
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાની આશરે 8,900 ઘટનાઓ નોંધાઈ હતી, જે અગાઉની વર્ષના 9,015 ઘટનાની તુલનાઓ 39 ટકા...
ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક 'ચિંતન શિબિર' ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
વિદેશી
વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન...
દક્ષિણ ગુજરાત
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.  ગીર સોમનાથ જિલ્લાના...
તાલુકા
ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ...
બુલેટ ટ્રેન
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમાજના...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે  નવા વાવ-થરાદ...