અબુ ધાબી ખાતેના પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ હિન્દુ શિલ્પ અને સ્થાનપથ્ય શાસ્ત્રોની પ્રાચીન શૈલીને આધારે કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં આર્કિટેક્ચરલ પદ્ધતિઓને વૈજ્ઞાનિક...
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સોમવાર, 12 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજાઈ રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ...
ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 10 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ કુલ રૂ.2,993 કરોડના 1.3 લાખ મકાનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો....
ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૨૩ સુધીમાં વીજળી માગમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માંગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં સુધીમાં વધીને...
ગુજરાતના ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ગુજરાતે આજે સૌરઊર્જાના...
ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના...
વૈચારિક ક્રાંતિ-આર્ય સમાજના જનક, મહાન સમાજ સુધારક અને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની તેમના જન્મસ્થળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી થઈ...
પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક "ઈન્ડિયા ઓન વ્હીલ્સ" બિઝનેસમાં સિંગલ માતાને મદદ કરવાથી લઇને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યા પછી હવે...