રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક સાથે કાર અથડાતાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ ગુજરાતીના મોત થયા હતા. આ અકસ્માત અમૃતસર-જામનગર ભારતમાલા...
સુપ્રીમ કોર્ટે મંગળવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ સામેની તેમની કથિત "ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે" ટિપ્પણીના મામલે બદનક્ષીની ફરિયાદને રદ કરી હતી....
રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગુરુવારે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવતા ભારતે 5 વિકેટ ગુમાવીને 326 રનનો મજબૂત સ્કોર...
ભાજપે બુધવાર, 14 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની ટિકિટ પરથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર રાજ્યસભામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું...
અબુ ધાબી ખાતેના પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ હિન્દુ શિલ્પ અને સ્થાનપથ્ય શાસ્ત્રોની પ્રાચીન શૈલીને આધારે કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં આર્કિટેક્ચરલ પદ્ધતિઓને વૈજ્ઞાનિક...
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સોમવાર, 12 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજાઈ રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ...
ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 10 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ કુલ રૂ.2,993 કરોડના 1.3 લાખ મકાનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો....