કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI)...
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે....
મહાકુંભ મેળાને પગલે ભારતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડામાં અને બુકિંગમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. પ્રયાગરાજ હવે 20થી વધુ સ્થળો સાથે સીધી અને વન-સ્ટોપ...
અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમનો ગુરુવારથી...
ગુજરાતમાં મંગળવાર, 14 જાન્યુઆરીએ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણની પર્વની ઉજવણી થઇ હતી. રાજ્યનું આકાશ રંગ-બેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરોથી માંડીને ગામડાઓમાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગુજરાતની સૌથી મોટી પોલીસ લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. આ પોલીસ કોલોનીમાં 920 પોલીસ કર્મચારીઓના પરિવારો રહી શકશે.આ સમારોહમાં...
ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ માટે ગુજરાતમાં કુલ 609 એફઆઈઆર દાખલ કરાઈ હતી અને 612...
અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું હતું કે, દર વર્ષે...
ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના ‘પીપલ બાય ડબલ્યુટીએફ’ નામના શોમાં તેમની પ્રથમ પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભૂલો થાય છે અને હું પણ...
કેન્દ્રીય પોર્ટસ, શિંપિંગ એન્ડ વોટરવેઝ પ્રધાન સર્બાનંદ સોનોવાલે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું દીનદયાળ બંદર આગામી ત્રણ વર્ષમાં મેગા પોર્ટ બની...