અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની પણ રથયાત્રા કાઢવામાં...
રાજકોટમાં એક હોસ્પિટલના CCTV નેટવર્કને હેક કરીને મહિલા દર્દીઓના વીડિયો મેળવીને તેનું ઓનલાઇન વેચાણ કરવાના નેટવર્કમાં રાજ્યની પોલીસે મહારાષ્ટ્રના સાંગલીમાંથી બે અને સુરતમાંથી વધુ...
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન  8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. પાર્ટી આશરે 64 વર્ષ પછી રાજ્યમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી હતી. તેમાં સોનિયા ગાંધી,...
રાજકોટમાં શનિવારે સમુહલગ્ન સમારંભનું આયોજન કરનારા આયોજકો જ છેલ્લી ઘડીએ ફરાર થઈ જતી 50થી વધુ ભાવિ વરવધૂ અને તેમના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં....
જુનાગઢમાં મહાશિવરાત્રિ પર્વ નજીક આવતાં ભક્તિનો માહોલ છવાયો છે. શહેરથી નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ ખાતે મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર...
એફબીઆઇના ડાયરેક્ટર તરીકે અમેરિકાની સેનેટે કાશ પટેલની નિયુક્તિને ગુરુવારે બહાલી આપી હતી. આની સાથે કાશ પટેલ અમેરિકાની આ અગ્રણી તપાસ એજન્સીના પ્રથમ ભારતીય મૂળના...
-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે -'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો...
જૂનાગઢ મહાનગરપાલિકા તથા 68માંથી 62 નગરપાલિકામાં વિજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતાં....
સુરતની એક વિશેષ અદાલતે સોમવાર, 17 ફેબ્રુઆરીએ 17 વર્ષની છોકરી પર ગેંગરેપના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે રાજ્ય સરકારને તેની...