ગુજરાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જામનગરની જી. જી. હોસ્પિટલના વિસ્તરણ સંદર્ભ જણાવ્યું છે કે, જી. જી. હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવી સુપર...
ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું હતું. આ અવસરે મુખ્ય પ્રધાન...
ભારતમાં 15 જાન્યુઆરીથી ચાલુ થયેલી અને 15 જુલાઈ સુધી ચાલુ રહેનારી લગ્નની સિઝનમાં આશરે 42 લાખ લગ્નો થવાની ધારણા છે અને તેનાથી આશરે રૂ.5.5...
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક સાથે કાર અથડાતાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ ગુજરાતીના મોત થયા હતા. આ અકસ્માત અમૃતસર-જામનગર ભારતમાલા...
Inquiry ordered against Deputy Chief Minister of Bihar for calling Gujaratis thugs
સુપ્રીમ કોર્ટે મંગળવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ સામેની તેમની કથિત "ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે" ટિપ્પણીના મામલે બદનક્ષીની ફરિયાદને રદ કરી હતી....
રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગુરુવારે કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવતા ભારતે 5 વિકેટ ગુમાવીને 326 રનનો મજબૂત સ્કોર...
JP Nadda's tenure as BJP National President extended by one year
ભાજપે બુધવાર, 14 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની ટિકિટ પરથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર  રાજ્યસભામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું...
અબુ ધાબી ખાતેના પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ હિન્દુ શિલ્પ અને સ્થાનપથ્ય શાસ્ત્રોની પ્રાચીન શૈલીને આધારે કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં આર્કિટેક્ચરલ પદ્ધતિઓને વૈજ્ઞાનિક...