રાજકોટની દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત...
રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેઇમ ઝોનમાં ગત શનિવારે (25 મે) સાંજે 4.30 વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતાં નવ બાળકો સહિત...
પેરિસમાં જુલાઈમાં યોજાનારી ઓલિમ્પિક્સની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં રમનારી ભારતીય ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરવામાં આવી હતી, તેમાં પુરૂષોની ટીમમાં ગુજરાતના બે પેડલર્સ – હરમિત...
અમદાવાદ સહિતના સમગ્ર ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવાર, 23મેએ સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી...
શાહરૂખ ખાનને ડીહાઈડ્રેશનના કારણે 21 મે મંગળવારના રોજ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ એસઆરકેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી....
ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. નાફેડના ચેરમેન પદ માટેનું મતદાન...
Increase in corona again in India
સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ KP.2 અને KP.1 ગુજરાત સહિત ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. ભારતમાં KP.2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા...
Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
ગુજરાતના ભાવનગર શહેરમાં મંગળવારે ન્હાવા માટે તળાવમાં ગયા બાદ બે બહેનો સહિત ચાર બાકીના ડૂબી જવાથી મોત થયા હતા. એક મહિલા સાથે 9થી 17...
શિવકથાકાર રાજુ બાપુની ઠાકોર-કોળી સમાજ અંગેની એક કથિત ટીપ્પણીથી આ બંને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં બહાર આવ્યા...
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે લિંક્સ ધરાવતા ચાર શ્રીલંકાની ધરપકડ કરી...