અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની 18મી માર્ચે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિમી લાંબી પદયાત્રા રવિવારે રામનવમીના શુભ અવસરે...
ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો દોર ચાલુ થયો છે. કચ્છમાં તાપમાન વધીને 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવમાદમાં 42 ડિગ્રી...
2017માં સુરતના એક જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા પર દુષ્કર્મ આચરવા બદલ જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે....
પોરબંદર નજીકના માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના...
અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના...
અમદાવાદમાં 8-9 એપ્રિલે આશરે 64 વર્ષ પછી યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક અને...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલ 2025ના રોજ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ...
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપી હતી. આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°C નો...
ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટનો  સંબંધિત વાડીલાલ ગાંધી પરિવારમાં દાયકાથી ચાલી રહેલા વિવાદનો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ પછી ઉકેલ...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિરની 140 કિમી લાંબી...