અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતી છે. આ વર્ષે જુલાઇમાં નીકળનારી 147મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે શહેરના...
ગુજરાતમાં 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠાના જિલ્લાના નડાબેટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી....
ગુજરાત સરકારે સરકારે બુધવારે પ્રથમ વખત એક સાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં શિક્ષક ભરતી પરીક્ષા TET-TAT પાસ કરનારા ઉમેદવારોએ ગાંધીનગરમાં...
ગુજરાતના રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે ચા-નાસ્તો કરી...
ઉત્તર અને પૂર્વીય ભારતના મોટાભાગનો રાજ્યોમાં બુધવાર, 198 જૂને ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો અને તેનાથી અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર બન્યાં હતા. હીટવેવ...
ગુજરાતના કચ્છ અને પોરબંદર જિલ્લાઓના દરિયા કિનારેથી છેલ્લા કેટલાક દિવસોમાં ચરસના 87 જેટલા પેકેટો મળી આવ્યા છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂ.40 કરોડથી...
ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16...
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિરના રિનોવેશન પ્રોજેક્ટ્સ દરમિયાન જૂના પગથિયાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને...
સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં શનિવાર, 15 જૂને એક જ પરિવારના ચાર સભ્યોના રાત્રે રહસ્યમય મોત થતાં ચકચારી મચી હતી. ત્રણ બહેનો અને તેમાંથી એકના પતિના...
UNESCO ખાતે દર વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સૌથી સુંદર...