મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને સેવાનિવૃત થયા હતા. આ IAS...
ગુજરાતમાં 23 જૂનથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે શુક્રવાર, 28 જૂને રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદના અહેવાલ મળ્યાં હતા. શુક્રવારે...
ગુજરાતમાં 12 જૂનથી અટકી ગયેલું ચોમાસું 23 જૂનથી ફરી સક્રિય બન્યું હતું. તેનાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ...
યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતીય સમાજ સુધારક અને શિક્ષણવિદ્ હંસા મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન ડિપ્લોમસીના પ્રસંગે મહિલા...
અમદાવાદમાં સોમવારે પાવડર કોટિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત બે વ્યક્તિના મોત થયા હતા અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. બોઇલર ફાટતા આગ...
ગુજરાતમાં 12 જૂનથી અટકી ગયેલું ચોમાસું 23 જૂનથી ફરી સક્રિય બન્યું હતું. તેનાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના 95 તાલુકામાં મેઘમહેર થઈ...
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરવા CBIની એક ટીમ સોમવારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પહોંચી હતી. ગોધરા પોલીસે 8મેએ આ...
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ની કથિત ગેરરીતિની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે પોતાના હાથમાં લીધી હતી અને તપાસ માટે ગુજરાતના ગોધરા અને બિહારના...
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે બોલિવૂડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો અને કહ્યું હતું કે આ...
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતી છે. આ વર્ષે જુલાઇમાં નીકળનારી 147મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે શહેરના...