ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ તોબગે સોમવારે સવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે ભુતાનથી સીધા ગુજરાતના વડોદરા એરપોર્ટ પર...
યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC)ના ચેરમેન મનોજ સોનીએ મે 2029માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે, એમ સત્તાવાર સૂત્રોએ...
ગુજરાતના સૌરાષ્ટ્ર રવિવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પોરબંદર...
ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ પછીના બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને સુપ્રીમ કોર્ટ જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે આ બે દોષિતોની વચગાળાની જામીન અરજીને...
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું...
ગુજરાતમાં વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકાને પાર કરી ગયો છે. આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ...
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ગુરુવારથી છેલ્લાં બે દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ થતાં જનજીવનને અસર થઈ હતી. છેલ્લાં બે દિવસમાં રાજ્યના 108થી વધુ તાલુકામાં વરસાદ...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ અદાણી ગ્રુપના ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. 16 જુલાઈએ ખાવડાની મુલાકાત લીધા પછી X પરની પોસ્ટમાં...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...