ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. નિર્ધારિત કાર્યક્રમ...
૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન તા. ૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. જેમાં ગુજરાતથી કુલ ૨૩૦ ખેલાડીઓ છે જે પૈકી ૧૦૩...
ગુજરાત 2002 રમખાણોની પીડિતા અને કોંગ્રેસના માજી સાંસદ સ્વ. એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીનું ગત સપ્તાહે 86 વર્ષની વયે અવસાન થયું હતું..એહસાન જાફરી 2002ના...
ગુજરાત સરકારે ગત મંગળવારે રાજ્યમાં કોમન સિવિલ કોડ (UCC)ને અમલી બનાવવા અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇના વડપણ હેઠળ એક કમિટિની રચના કરવાનો...
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્ય...
ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો...
ગુજરાતના દાહોદ જિલ્લામાં લગ્નેત્તર સંબંધોની આશંકામાં 35 વર્ષની એક આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરીને એક ટોળાએ પરેડ કરાવતા આક્રોશ ફેલાયો હતા. મહિલાના સસરાની આગેવાની હેઠળના...
એફબીઆઇના વડા તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા કાશ પટેલે સેનેટની જ્યુડિશિયલ કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે તેઓ નાનપણમાં રેસિઝમનો ભોગ બન્યા છે....
આણંદની ચરોતર નાગરિક બેન્કમાં આશરે રૂ.77 કરોડનું કથિત કૌભાંડ કરનારા ભાગેડુ બેન્કર વિરેન્દ્ર પટેલને બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સી સીબીઆઇએ સરદાર...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન નાસભાગમાં 30 લોકોના મોત થયા હતાં અને 60 ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટના રાત્રે...