ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં 8 એપ્રિલે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની વિસ્તૃત બેઠક પાર્ટીને ફરી બેઠી કરવા માટે સંગઠનમાં ધરખમ ફેરફાર કરવાની...
સુરતના મોટા વરાછા વિસ્તારના ધર્મેશ કથીરીયા નામના એક યુવાનની કેનેડાના ઓન્ટારિયોમાં ગત શુક્રવારે, 4 એપ્રિલના રોજ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ધર્મેશની હત્યા...
ગુજરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેને જાહેર દરો ઘટાડીને અને વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી કાયદાની જોગવાઈઓમાં અનેક સુધારા અને વધારા...
કોંગ્રેસના અમદાવાદમાં બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસના ટોચના નેતાઓ, સાંસદો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, પાર્ટીના હોદ્દેદાર સહિત 1700 નેતાઓ હાજર રહ્યાં હતા. આ...
અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં તેમના પ્રારંભિક ભાષણમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર...
અમેરિકામાં એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં એક સાથી મુસાફર પર જાતીય હુમલો કરવાનો ભારતીય મૂળના 36 વર્ષીય વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો છે. મોન્ટાનાના ફેડરલ પ્રોસિક્યુટર...
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની...
કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં...
ગુજરાતના ગાંધીનગરમાં 10-11 એપ્રિલના રોજ યોજાનારી બે દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સમાં વિવિધ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, એમ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની 18મી માર્ચે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિમી લાંબી પદયાત્રા રવિવારે રામનવમીના શુભ અવસરે...