રાજ્યમાં એક બાજુ કોરોનાનો કહેર છે તેવામાં હવે આગામી દિવસોમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ રાજ્યમાં જુનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું...
રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવની સંખ્યા સરેરાશ 300થી વધુની થઈ ગઈ છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર...
ગુજરાતમાં કોરોનાની મહામારીનું સંક્ટ હજુય યથાવત રહ્યુ છે.કેસોની સાથે સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે પણ રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે,માત્ર ૧૬ દિવસમાં દર્દીઓના...
જૂનાગઢ જિલ્લાના માળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિકના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા...
કોરોનાની કપરી પરિસ્થિતમાં સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રી માતા બનીને કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરી હતી. 1200 બેડ...
કોરોના વાયરસની મહામારી વચ્ચે લૉકડાઉન 4 દરમિયાન ગુજરાતમાં વેપાર ધંધા શરુ થયાં છે. તેની સાથે બસ અને ટ્રેનની સગવડો પણ શરુ કરવામાં આવી છે....
ગુજરાતમાં રોજ ડબલ ડીઝીટના મોતને આંકડાથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃત્યુના ૨૨ ટકા મોત તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ,ઉંચો...
ગુજરાતમાં રિકવરી રેટ 42 ટકા અને દેશમાં રિકવરી રેટ 41 ટકા છે. અમદાવાદના સિવિલમાં ઓછો રિકવરી રેટ છે જે ગંભીર બાબત છે. રાજ્યમાં કોરોનાના...
ગુજરાતમાં લોકડાઉનના છૂટછાટના બીજા દિવસે પણ કોરોનાએ તેનો 300થી વધુનો સ્કોર જાળવી રાખતા ગઈકાલે સાંજે પુરા થતા 24 કલાકમાં વધુ 398 કેસ નોંધાયા હતા...
રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની...