ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે....
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે અનલોકનાં તબક્કામાં મોટી છૂટછાટ મળતાં રાજ્યસભાની ચૂંટણીને લઈને...
ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન-4ની સમાપ્તિ થઇ ગઇ છે. 18થી 31 મે સુધીના લોકડાઉન-4માં ગુજરાતમાં કોરોનાના કુલ 5414 કેસ નોંધાયા હતા જ્યારે 379 વ્યક્તિના મૃત્યુ...
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી...
ગુજરાતમાં હવે લોકડાઉનના નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધવા ઇચ્છી રહી હોય તેમ ધીમે ધીમે કોરોના સંક્રમણની વિગતોને અમલી જામા પહેરાવી સ્થિતિ સંપૂર્ણ...
ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર,...
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નવા કેસોની સરખામણીએ ડિચ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી છે. અત્યારસુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 15,944 પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાની પકકડ દિનપ્રતિદીન મજબૂત થતી જાય છે.કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી જેના કારણે લોકોની ય ચિંતા વધી છે.હજુય અમદાવાદ શહેરમાં રોજ...
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ...
પોરબંદરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને વિદેશની સફર કરી પરત ફરેલા એક મહિલા દ્વારકાની હોટલમાંથી ગુમ થયાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તેની સામે ધોરણસરની...