સૌરાષ્ટ્રના અનેક સ્થળે ગુરુવારે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. સવારે અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણ પલટાયું હતું. રાજકોટમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
કોરોના વાઇરસના કારણે 25મી માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉની કાયદેસરતાને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે...
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. જો કે વાવાઝોડું ફંટાવાની...
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા નિસર્ગ વાવાઝોડાની દિશા બદલાઈ જતાં હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું...
ગુજરાતમાં લૉકડાઉનમાં વધુ છુટછાટો આપવામાં આવી ત્યાર બાદ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2 જૂન સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો...
'અનલોક-૧' અંતર્ગત અપાયેલી છૂટછાટને પગલે ૬૭ દિવસ બાદ આખરે અમદાવાદમાં જનજીવન પુનઃ ધબકતું થઇ ગયું છે. કોરોના વાયરસના કેર વચ્ચે વ્યાવસાયિક પ્રવૃત્તિનો સંપૂર્ણપણે પ્રારંભ...
ગુજરાતમાં અનલોક પાર્ટ-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેર જાણે ફરી ધબકતું થયુ હતું તેમાંય છેલ્લાં અઢી મહિના બાદ સ્ટાર હોટલોમાં લિકરશોપના દરવાજા ખૂલતાં પરમીટધારકોએ...
ગુજરાત ઉપરથી નિસર્ગનું સંકટ હાલ પૂરતું ટાળ્યું છે. પરંતુ આ વાવાઝોડું મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી...
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ઇતિહાસમાં પાંચમી અને છેલ્લા ત્રણ દિવસમાં સતત ચારસોથી વધારે ચેપગ્રસ્ત દર્દીઓનો આંક ચારસોથી ઉપર રહ્યો છે. ચોવીસ કલાકમાં નવા 423...