દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ...
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં અનલોક-2માં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં કુલ આંક...
ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક હવે 50 હજારની નજીક આવી ગયો છે. છેલ્લા 24...
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ...
રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુથ તરીકે સી.આર.પાટીલની ભાજપા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સી.આર.પાટીલ નવસારીના સાસંદ છે. જીતુ વાઘાણીને બદલે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે...
ગુજરાતમાં અનલોક બાદ જે રીતે કોરોના સામેના જંગમાં ન્યુ નોર્મલના નામે તથા અમદાવાદમાં પોઝીટીવની સંખ્યા નચી જતા રાજય સરકાર પણ થોડી ઓછી ગંભીર બની...
કચ્છના મોટા રણ ખડીરાથી એક યુવાન પાકિસ્તાન ગયો હોવાની ફિલ્મી સ્ટોરી જેવી વાત બહાર આવતા આ બાબતે સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. આ...
કોરોના કહેર વચ્ચે શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડામાં 99 જુગારી ઝડપાયા...
ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. સંક્રમણનો આંકડો દરરોજ ચોંકાવનારો આવે છે. મહાનગરોની સાથે સાથે નાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ...
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE...