સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસ...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
ગુજરાત સરકારે વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રૂ.5,000થી 85,000 સુધીની રોકડ સહાયની ગુરુવારે જાહેરાત કરી હતી. તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરથી લોકોની ઘરવખરીથી માંડીને વેપાર-ધંધામાં...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંગળવારે રાત્રે કોટડા-જડોદરા ખાતે ભગવાન ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના બનતા કોમી તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા...
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસનો 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. તેનાથી બંને શહેરો વચ્ચેના ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં મોટો સુધારો થશે. ગુજરાત...
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર સોમવારે થયેલા ભયાનક ભૂસ્ખલમાં સુરતના તીર્થયાત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.મંગળવારે...
ભારતમાં ચાઇનીઝ લસણ સામે 2014થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રીતે આવતા આ વિદેશી ચલણ સામે ગુજરાતના વેપારીઓએ મંગળવારે ઉગ્ર વિરોધ ચાલુ કર્યો...
મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની...
ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે વ્યાપક...