ગુજરાતી પત્રકારત્વમાં આગવી ઓળખ ધરાવતાં અને પદ્મશ્રી એવોર્ડ મેળવનારા નગીનદાસ સંઘવીનું રવિવારે સુરતની હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે મોટું નામ...
ગુજરાતમાં કોરોના વાયરસ દિવસને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને દૈનિક કેસનો ગ્રાફ દરરોજ નવી સપાટી વટાવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં...
રાજ્યમાં કોરોના મહામારી સતત વધી રહી છે. દરરોજ 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 2 દિવસથી તો 800થી વધુ નવા કેસ...
રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં ભૂજમાં સૌથી વધુ...
ગુજરાતમાં ૧૨૦ દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૦૦૦૦ સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ આંક ૨૦૦૦ને પાર થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ અત્યાર...
સ્વ. વી.એમ.પટેલના ધર્મપત્ની અને ઓર્લાન્ડોના યુનિવર્સલ મોરગેજના જયેશ વી. પટેલના માતુશ્રી શ્રીમતી કુંજલાતાબેન વી. પટેલનું તા. 7 જુલાઇ, 2020, મંગળવારે રાત્રે નિધન થયું હતું....
કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ...
ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યારસુધીના સૌથી વધુ 735 કેસ...
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના દૈનિક કેસમાં સતત નવો વિક્રમી વધારો થવાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 725 નવા કેસ નોંધાયા...
રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના કેસો અને સંક્રમણ વધતા...