અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 348 દર્દીઓ પણ સાજા...
જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો એક સાથે ઉમેરો થવાનો અત્યાર સુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રાજ્યના કુલ કેસની સંખ્યા વધીને ૨૪૬૨૮ અને મૃત્યુનો આંક...
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેર્યા વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો તો દંડ ફટકારવામાં આવશે....
કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા તમામ સંશોધનોમાં વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના માટે સમય અને સ્થળ સહિતની ક્ષેત્રીય...
કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે,...
ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું...
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાતા હવે કુલ કેસનો આંક 24 હજારને પાર થઇને 24104 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં...
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. હવામાન...