ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વધુ 2244 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનનાા કુલ કેસનો આંક 75 હજારને પાર થયો છે....
આરાશુરી અંબાજી મંદિરમાં આગામી તા. 27 થી તા. 4-9ના સમયગાળા દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. જેમાં અંદાજે 25 લાખ ઉપરાંતના યાત્રાળુઓ ગુજરાત તથા...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1078 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 71 હજારને પાર થઇને...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટના બાબતે રચેલી કમિટીએ પોતાનો તપાસ અહેવાલ તૈયાર કરીને રજૂ કરી દીધો હોવાનું ગુજરાત સરકારના સૂત્રો તરફથી જાણવા...
કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાત...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવા માટે છેલ્લા ચોવીસ કલાકમાં 24,569 ટેસ્ટ કરવામાં આવતા નવા 1034 કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ ટેસ્ટનો આંક...
ગુજરાતની રૂપાણી સરકારે સફળ શાસનનાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરતાં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું...
શ્રેય હોસ્પિટલમાં આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી...
અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી ગઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે લોકોના મોત થયા છે...
49 વર્ષીય બિઝનેસમેન ભદ્રેશ શાહ અને તેના 25 વર્ષીય પુત્ર અભિષેક શાહે ઓગ્રેનાઇઝ્ડ ક્રાઈમ ગેંગ સાથે મળીને યુ.કે.ના ક્રિમિનલ અંડરવર્લ્ડ માટે £80 મિલિયનની રકમનું...