કોરોનાની મહામારીમાં બંધ બારણે કંટાયેળા પ્રવાસીઓ દમણ ખાતે શનિ અને રવિવારની રજાઓમાં ઉમટી પડ્યા હતા. અહીં સુરત, નવસારી, મુબંઈ, અમદાવાદ સુધીના પ્રવાસીઓ આવી રહ્યા...
અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની મંગળવાર, 6 ઓક્ટોબરથી મંજૂરી આપવામાં આવી છે. ...
રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી...
સૌરાષ્ટ્રના આગળ પડતા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઇ છે. જેના લીધે સોમવારે, 5 ઓક્ટોબરે હાઇવે પર સાઇડમાં વાહનોની લાંબી કતારો...
સુરત શહેરના વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં...
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફિલ્ટર વાળા અને વાલ્વવાળા માસ્કનો ઉપયોગ નહિ કરવા માટે સલાહ આપી છે. હાલમાં કોરોનાની હાડમારીમાં આ વાયરસની રસી...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને તકલીફ ન પડે તેના માટે મંગળવારે, 6 ઓક્ટોબરે ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. આનો મુખ્ય હેતુ ગ્રામ્ય...
કોરોના મહામારીને કારણે સ્કૂલો બંધ છે ત્યારે ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની સોમવારે જાહેરાત કરી...
વિસનગરના સેવાલીયા ગામના વતની અને અમેરિકાના ફ્લોરિડામાં સ્ટોર ધરાવતા દિલીપભાઇ પટેલનું શનિવાર, 3 ઓક્ટોબરની મોડી રાત્રે લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુંઓએ અંધાધૂંધ ફાયરિંગ...
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી આપે તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવરાત્રિ અંગે રવિવારે જણાવ્યું હતું...