ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રથમ કસોટી હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા છે. આ તમામ બેઠકો અગાઉ કોંગ્રેસ...
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની વિજય થતાં ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો...
કોરોનાવાયરસની કપરી મહામારીના સમયમાં વિવિધ રીતે અંકુશ લાદવામાં આવેલા છે ત્યારે સુરતના જાણીતા ઉત્સાહી કળાકાર શ્રીમતી કૃતિકાબેન શાહ તથા તેમની સંસ્થા ‘તાલ ગૃપ’એ તકનીકી...
વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ સોમવારે ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા તથા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. આ...
સવાયા ગુજરાતી તરીકે જાણીતા સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતન સ્પેનમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. ફાધર વાલેસના અવસાનથી ગુજરાતે એક પનોતો પુત્ર, લોકસેવક...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું રવિવારે વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રધાન મનસુખ...
ભરૂચ અને સુરત જિલ્લામાં શનિવારે બપોરે 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.3ની હતી. ભરૂચ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની આઠ નવેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.
સુરતથી સૌરાષ્ટ્ર જવા...
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બુધવારે બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને દિવાલો ધરાશાયી થઇ હતી. વિસ્ફોટને કારણે...