જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતી કેટલીક યુવતીઓના કથિત યૌન શોષણના મુદ્દે સમગ્ર રાજ્યરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન...
કોરોનાની મહામારી હોવા છતાં ગુજરાત સહિત સમગ્ર ભારતની યુનિવર્સિટીઓમાં વિવિધ કોર્સમાં અભ્યાસ માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓની અરજી...
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા...
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાશે તેવી અટકળો વચ્ચે હાર્દિક પટેલે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ભાજપવાળા ફેક ન્યૂઝ...
અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાના નિર્ણય સામે મંગળવારે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત કરી હતી કે...
ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધનો કાયદો 15 જૂન 2021થી અમલી બન્યો છે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે, પરંતુ સોમવારે કોરોનાથી છ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં 406 નવા...
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગુજરાત સરકારે સોમવારે એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન હેઠળ સરકાર રાજ્યમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર,...
આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના વ્યાપમાં વધારો કરવા સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી...
કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ...

















